Pages

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Jul 31, 2015

💥💥BREAKING NEWS JUNAGADH TALATI MANTRI, JUNIOR CLERK & MPHW PROVISIONAL RECOMMANDATION LIST & RESULT DECLARE

����BREAKING NEWS
JUNAGADH TALATI MANTRI, JUNIOR CLERK & MPHW PROVISIONAL RECOMMANDATION LIST & RESULT DECLARE

 click here 


BREAKING NEWS :- KELAVNI NIRIKSAK NI BHARTI FARI THI MOKUF . LATEST PARIPATRA DATE:-31/7/2015.

UCHATAR MADHYAMIK PARIXA VIGYAN PRAVAH JULY 2015 PURAK PARIXA RESULT RELATED PRESS NOTE

EDUCATION NEWS AND JOB UPDATE ON DATE:-31/7/2015

ANUSUCHIT JATI NA VIDHYARTHI O NE STD10 NI PARIXA PRATHAM PRAYTANE PASS KARNAR NE SIXAN GUNAVATTA PROSTSAHAK SAHAY ANGE NOTIFICATION

SWACHH VIDHYALAY KARYAKRAM ANTARGAT PRAMANPATRA AAPAVA BABAT.SSA

UPER PRIMRY JILLA FERBADALI RECORD PURTATA/CHAKASANI CAMP BIJO TABAKKO NOTIFICATION..VADODARA

DIN VISHESH GURUPURNIMA

ગુરૂપૂણિૅમા મહાત્મય
આ સંસારમાં આપણે આપણી જનની દ્વારા આવ્યા છીએ. તેણી આપણી પ્રથમની જન્મધાત્રી છે પરંતુ આપણો બીજો જન્મ ગુરુ દ્વારા થાય છે. ગુરુ આપણને જ્ઞાન અને કૌશલ્યોનું પ્રદાન કરે છે. આચાર્ય જ્ઞાન આપે છે. ગુરુ જાગ્રતિ લાવે છે. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન જેટલું સપૂર્ણ થઈ પ્રગટ થાય ત્યારે રાતદિવસ આઠે પહોર સચેતનાનો અનુભવ કરવા લાગીએ. ત્યારે તેને સદ્ગુરુ કહીએ છીએ. ગુરુ એક તત્ત્વ છે. જે અપણી ભીતરમાં પડેલો એક ગુણ છે તે કોઈ બહાર ઉભેલ વ્યક્તિ કે મહાપુરુષ નથી. તે આ શરીર અને રૃપ સુધી સીમિત નથી. તે પ્રતિકાર કરવા અને દ્રોહ કરવા માટે પણ આપણાં જીવનમાં ચાલ્યું આવે છે. જીવનમાં આ ગુરુ સિધ્ધાંત ઘણું મહત્ત્વપૂર્ણ છે. ગુરુતત્ત્વ પ્રત્યેક વ્યક્તિમાં સમાયું છે. આપણે દરેકની ભીતરમાં આ જ્ઞાાનને આહ્વાન કરવાનું છે. તેને જાગ્ર ત કરવાનું છે. આપણી ચેતનામાં જ્ઞાન ત્યારે જ જીવંત લાગે છે જ્યારે ગુરુતત્વ જીવંત બને છે. જ્યારે આપણી કોઈ ઈચ્છાઓ રહી જતી હોય નથી. ત્યારે આપણા જીવનમાં ગુરુ તત્ત્વનો ઉદય થાય છે. - જાગો, ચેતો અને જુઓ..! જીવનની દરેક ક્ષણો કેટલી બદલી રહી છે. આ ક્ષણો આપણને પણ મળે. તેનાં માટે કૃતજ્ઞા બનવું પડે.
ગુરુની અમાન્યા જાળવવાની પ્રથા સૈકાઓથી ચાલી આવે છે. અન્ય વ્યક્તિઓ બીજાંઓની પૂજા શા માટે કરે છે? જેમકે ચલચિત્રનાં કલાકારો, રમત-ગમતનાં રમતિયાળો કેવાં ભાવ-શ્રધ્ધાથી તેમના ગુરુનું સન્માન જાળવે છે. માનનિય દૃષ્ટિએ જુએ છે! આ માનનિય ભાવ માનવગત સ્વભાવનો એક હિસ્સો છે! આપણાં ભીતરનાં ઊંડાણમાં સારાં ગુણોનું સન્માન અને તેનો આદર કરવાની ભાવના ભરી છે. જ્યારે કોઈ વ્યક્તિની અથવા તો કોઈ વસ્તુનાં વખાણ કરીએ. તો આ પ્રશંસા ઈશ્વરને સમર્પિત થાય છે. આપણી ચેતના વિકસિત બને છે. જો આપણે ગુરુની પ્રશંસા કરીએ. ત્યારે આ પ્રશંસા ઈશ્વરને પહોંચે છે. એટલા માટે જ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ  ઉજવીએ છીએ. કબીરજી પણ કહે છે - જેમનાં હૃદયમાં દાસત્વની ભાવના હોતી નથી. પણ તેનાં નામમાં તે પોતાને દાસ દર્શાવે છે. તેઓ દાસ બની પણ શકતા નથી. દાસત્વનાં ગુણ ગ્રહણ કર્યા વગર કોઈ દાસ બની શક્યું નથી.
'નિરબંધન બંધા રહૈ, બંધા નિરબંધ હોય ।
કર્મ કરૈ કરતાં નહી, દાસ કહાવૈ સૌય ।।'
કબીરજી કહે છે કે ગુરુના ભાવ (જ્ઞાનદર્શન)ને તો દૂરથી નીરખી શકાય છે.  તેઓ શરીરથી ક્ષીણ હોય છે. કારણ કે તપસ્યા, સાધના દ્વારા શરીરને ક્ષીણ બનાવ્યું છે. અને મનથી અ-મન રહે છે. વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે તો આ જગતથી દૂર રહે છે. તેઓને આ સંસારની કોઈપણ પ્રકારે મોહ માયામાં લગાવ રહેતો નથી.
'કબીર ગુરુ કૈ ભાવતે, દૂરહિ તે દિસંત ।
તબ છીના મન અનમના, જગસે રુઠિ ફિરન્ત ।।'
ગુરુ પૂર્ણિમાના દિવસે. જ્યારે શિષ્યનાં હૃદયમાં એક ભક્ત પોતાની સંપૂર્ણ કૃતજ્ઞાતામાં ઉદ્દિત થાય છે. આ તે મહાન જ્ઞાાનને માટે કૃતજ્ઞા બનવાનો દિવસ છે. જે આપણને ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. આનું પુનરાવલકોન કરવાનો સમય છે કે તમે તમારાં જીવનમાં કેટલું જ્ઞાાન તમારા ઊંડાણ સુધી પહોંચાડયું છે અને જ્ઞાાનથી તમે કેટલાં વિકસિત થયાં છો. તેનાથી આપણી ઉન્નતિમાં વધુમાં કેટલો અવકાશ છે. તેની સમજ આવે છે. આથી નમ્રતા આવશે. આ જ્ઞાાનથી આપણને જે રીતે રૃપાન્તરિત કર્યા છે તેનાં માટે કૃતજ્ઞા બનીએ, થોડું વિચારીએ. તેમના વિના આપણે કેવાં હોઈએ કૃતજ્ઞાતા અને નમ્રતા-વિનમ્રતાથી આપણી  ભીતર વિશુધ્ધ પ્રાર્થના સ્ફૂરે છે. ગુરુપૂર્ણિમાને દિવસે  અતીતનાં સઘળાં ગુરુઓનું સ્મરણ કરવાનું. જ્યારે આપણાં જીવનમાં સંપૂર્ણતા આવશે, ત્યારે આપણામાં કૃતજ્ઞાતાની ભાવના ઉદ્ભવશે. પછી આપણે ગુરુથી શરૃઆત કરીને અને અંતમાં જીવનની બધી વસ્તુઓનો આદર-સત્કાર કરવા લાગીએ છીએ. ગુરુ પૂર્ણિમાને દિવસે ભક્તો સંપૂર્ણ કૃતજ્ઞાતાથી જાગ્રત બને છે

Gandhinagar Distirct -Teachers Seniority List for One Side District Bdli Camp

Downlod pdf here

Std1 to 5... click here 

Std 6 to 8.. click here 


RAJYA NI PRATHAMIK SALA O MA SALA SWACHHATA KIT NI GRANT AAPAVA BABAT

JILLA KAXA NI 15 AUGUST NI UJAVANI KARAVA BABAT PARIPATRA...AMARELI

Jul 30, 2015

B.K.,S.K, MAHESANA,PATAN MA BHARE VARASAD NE KARANE NUKASAN THAYEK PRATHAMIK SALA NI MAHITI TEMAJ ANDAJO MOKALAVA BABAT..SSA

B.C.S.R./G.C.S.R. MUJAB VACATION MA MALATI PRAPT RAJA SHODHAVANU SUTRA

SALAKIY KARY DIVAS TARIJ VARSH-2015/'16

DIN VISHESH - GURU PURNIMA VISHE MAHITI

TPEO / BIT KE NI CHARJ BABAT PARUPATRA AND LIST..AHMADABAD

STD 6 TO 8 MA COMPUTER NA TAS LEVA BABAT PARIPATRA..PANCHAMAHAL

MADADNISH KELAVANI NIRIXAK VARG -3 NI JAGYA O BADHATI THI BHARAVA ANGE PARIPATRA. NIYAMAK SHRI

Vidhyasahayak bharti lower primary 1 to5 પાંચમો રાઉન્ડ(jagya 688) only ST ફાઈનલ મેરીટ યાદી તથા પાંચમા તબક્કાના કોલ-લેટર

PRATHMIKSHALAMA APVAMA AVEL COMPUTER LABNO SHIXAKO DWARA SHIXANKARYA TEMAJ PARIXALAXI KARYAMA FARAJ PADVA ANGE PARIPATRA..PANCHAMAHAL

ABDUL KALAM NA DUKHAD AVASAN SABAB RASTRIY SHOK JAHER KARAVA BABAT PARIPATRA..JUNAGADH

JATI ANE NON KRIMILAYAR NA DAKHALA MELAVAVA BABAT..VADODARA

GURU PURNIMA NA DIVASE SALA NO SAMAY 7:00 THI 12:00 RAKHAVA BABAT PARIPATRA..CHHOTA UDEPUR

PRIMARY SCHOOL MA GURUPURNIMA NI UJAVANI KARAVA BABAT PARIPATRA..KUTCH

GUJARAT MADHYAMIK AND UCHATAR MADHYAMIK SIXAN BOARD PRESS NOTE

URJA SANRAXAN ANGE TRISTARIY CHITRASPARDHA NU AAYOJAN KARAVA BABAT..SURAT

BAOU B.ED 2015 ADMITION BABAT..NOTIFICATION

CTET (Central Teacher Eligibility Test) September 2015 Notification Out

The Central Board of Secondary Education, Delhi will be conducting the 8th Central Teacher Eligibility Test (CTET) on 20.09.2015 (Sunday) for candidates to be eligible for appointment  as teacher for Class I to VIII. Candidates can apply On-line for CTET-SEPT 2015 throughCTET official website – www.ctet.nic.in only

Important Dates:

Submission of On-line application 30.07.2015 to 19.08.2015

Last date for Online Submission of application 19-08-2015

Last date for payment of fees Through E-Challanor Debit/Credit Card by the candidate

:20-08-2015 (before 03:30 PM)

Period for On-line Corrections in Particulars(No correction will be allowed in any particulars

after this date)  21.08.2015 to 25.08.2015

Download Admit Card from CTET website 04.09.2015

Exam Date:

20-09-2015 -Paper II At 09:30 to 12:00 Hours

20-09-2015-Paper I  At 14:00 to 16:30 Hours

Read Official Notification:

 click here 


RAJYA MA NAVI SIXAN NITI MUJAB STD 9 TO 12 SALAG AKAM BANASE..NEWS PAPER

STANDARD 6 TO 8 AUTO FILL TIME TABLE


STANDARD 6 TO 8 AUTO FILL TIME TABLE

સંદર્ભભાઈ શુક્લા દ્વારા બનાવેલ ઑટો ફિલ ધોરણ 6 થી 8 ના સમયપત્રકની ખાસીયત અે છે કે તમારે એક જ વાર તમારા જેતે વિષય માટે તમારુ નામ ઉમેરવું પડશે પછી દરેક ધોરણનુ સમયપત્રક તૈયાર થઈ જશે

For downlod ... click here 


VARSH -2014/'15 NA BRC/CRC/SMC NA STETUTORY ODIT KARAVAVA BABAT PARIPATRA..VADODARA

Jul 29, 2015

SALA NI BHAUTIK SUVIDHA O DARSHAVATI CD/DVD MOKALI AAPAVA BABAT PARIPTRA..SSA JUNAGADH

BHARE VARASAD DARMYAN SALA O BANDH RAKHAVA BABAT PARIPATRA..PORBANDAR

BHARE VARASAD NE KARANE THAYEL NUKASHAN NI MAHITI AAPAVA BABAT PARIPATRA.. SSA BHAVNAGAR

MAHILA SASHAKTIKARAN KARYAKRAM , YOG PARISANVAD TEMAJ YOG NIDARSHAN BABAT PARIPATRA..RAJKOT

15 mi August na divase Dhvajarohan mate dhvaj baandhavani method

15 mi August na divase Dhvajarohan mate dhvaj baandhavani method juo.....
Every teacher must watch and learn... ⬇

 click here 


DOWNLOD ROJAGAR SAMACHAR E-PAPER DATE:29/7/2015

 DOWNLOD ROJAGAR SAMACHAR E-PAPER DATE:29/7/2015

click here 


TET-2 NI EXAM RAD KARAVA JILLA SIXANADHIKARI NE RAJUAAT KARAI..ARVALLI

BHARE VARASAD NE PAGALE SALA O MA RAKHAVA ANGE.PARIPATRA..KHEDA

SAIXANIK SADHANO NI CD KHARIDAVA BABAT...CHHOTA UDEPUR

Date:-31/7/2015 NA GURU PURNIMA NA DIVASE SALA NO SAMAY ANUKULATA MUJAB RAKHAVA BABAT.PARIPATRA ..VADODARA

BABA SAHEB AMBEDKAR NI JANMA JAYANTI UJAVANI BABAT PARIPATRA..DEVBHUMI DWARKA

BALAKO MATE ASESAMENT/ SADHAN SAHAY CAMP AAYOJAN BABAT..CHHOTA UDEPUR

SALA MA KAM KARATA SIXAKO NI MAHITI MOKALAVA BABAT..JUNAGADH

CURRENT AFFAIRS DATE :-26/7 THI 28/7

PRI.SCHOOL NI LIGHT BILL BHARAVANI PRANALI MUJAB K.G.B.V. NA PAN LIGHT BILL BHARAVANI PRANALI UBHI KARAVA BABAT.SSA