Pages

Search This Blog

RECENT POST

Recent Posts Widget

Feb 28, 2015

Bujet 2015-16

BUDGET  2015-2016  highlights
Info by narendrasinh parmar
www.nlparmar.blogspot.in
•પેન્શન ફંડમાં રોકાણ પર છૂટ, 1 લાખથી વધારીને દોઢ લાખ-
•ટ્રાન્સપોર્ટ એલાઉન્સ 800માંથી બમણું કરાઈને 1600 કરાયું
•કુરિયર સર્વિસ, જિમ, કોમ્પ્યૂર અને લેપટોપની સુવિધા મોંઘી બનશે
•દવાઓ થશે મોંઘી
•સિગારેટ અને પાન-મસાલા મોંઘા બનશે
•વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ટેક્સમાં 30 હજાર રૂ.ની છૂટછાટ
•હેલ્થ ઇન્શ્યોરન્સ 15 હજાર રૂ.થી વધારીને 25 હજાર રૂ.
•એક લાખ રૂ.થી વધારીની ખરીદી માટે PAN કાર્ડ જરૂરી
•બહારનું ભોજન અને ફોન બિલ બનશે મોંઘુ
•સર્વિસ ટેક્સ 12.36 ટકાથી વધારીને 14 ટકા
•કેન્દ્રિય એક્સરસાઇઝ ડ્યૂટી 12.5 ટકા

www.nlparmar.blogspot.in
•એક હજાર રૂ.થી વધારે કિંમતના જુતાં સસ્તા થશે
•ડોમેસ્ટિક ઇન્કમની લિમિટ પાંચ કરોડથી વધારીને 20 કરોડ રૂ. કરાઈ
•'ફેમા' કાયદામાં થશે ફેરફાર
•1 કરોડથી વધારે આવક ધરાવતી વ્યક્તિએ આપવો પડશે 2 ટકા સરચાર્જ

www.nlparmar.blogspot.in
•ટેકનિકલ સર્વિસ પરનો ટેક્સ હટાવાયો
•વેલ્થ ટેક્સ હટાવાયો
•ટેક્સ ચોરી પર 300 ટકા પેનલ્ટી
•ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા અઢી લાખ યથાવત રખાઈ
•ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી, બતાવવી પડશે વિદેશી સંપત્તિ
•વિદેશમાં કાળું ધન સંતાડવા બદલ સાત વર્ષની સજા
•સામાન્ય પગારદારો માટે કોઈ રાહત નહીં
•ઇન્કમ ટેક્સમાં કોઈ બદલાવ નહીં
•કોર્પોરેટ ટેક્સ આગામી ચાર વર્ષ માટે 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરાયો
•ટેક્સ નીતિ સ્થિર કરવાનું આયોજન
•સિંગાપોરની જેમ ગુજરાતમાં ફાયનાન્શિયલ સેન્ટર
•સંરક્ષણ માટે2,46,727 રૂ.નું બજેટ
•શહેરી વિકાસ અને આવાસ માટે 22,704 કરોડ રૂ.નું બજેટ
•4173 કરોડ રૂ.ની ફાળવણી જળ સંશાધદ અને નમામિ ગંગે માટે
•સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 33,152 કરોડ રૂ.ની ફાળવણી

www.nlparmar.blogspot.in
•અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ઇસ્ટિટ્યૂટ સ્થપાશે
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•જમ્મુ અને આંધ્રપ્રદેશમાં IIM સ્થપાશે
•ઉચ્ચ શિક્ષા માટેપ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ફંડની જોગવાઈ
•ધનબાદને IITનો દરજ્જો અપાશે
•જમ્મુ-કાશ્મીર, પંજાબ, તામિલનાડુ, આસામ અને હિમાચલ પ્રદેશમાં AIIMSની સ્થાપના

www.nlparmar.blogspot.in
•43 દેશોનાં બદલે હવે 150 દેશો માટે વિઝા ઓન અરાઇવલ
•સરકારી ખરીદી માટે નવા કાયદા બનાવવામાં આવશે
•25 હેરિટેજ સાઇટનું રિડેવલપમેન્ટ જેમાં પાટણની રાણકી વાવનો પણ સમાવેશ
•પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સાઇટનો વિકાસ કરવામાં આવશે
•મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા ફંડમાં એક હજાર કરોડની ફાળવણી
•ક્રેડિટ અને ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવામં આવશે
•કાળું નાણું રોકવા માટે કેશ ટ્રાન્ઝેક્શન ઓછું કરવામા આવશે
•ગોલ્ડ ફંડ ઇશ્યૂ કરવામાં આવશે
•અશોકચક્રના માર્કવાળા સરકારી ગોલ્ડ કોઈન લોન્ચ કરવામાં આવશે
•ગોલ્ડ મોનિટાઇઝિંગ સ્કિમ શરૂ કરવામાં આવશે
•વાયદા બજારને મજબૂત કરવાનું અને સટ્ટા બજારને રોકવાનું પ્લાનિંગ
•ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ શરૂ કરવાનું લક્ષ્ય
•બાળવિકાસ ફંડ માટે 1,500 કરોડ રૂ.ની જોગવાઈ
•નાના ઉદ્યોગો માટે ઇ-બિઝ પોર્ટલની શરૂઆત, મંજૂરી માટે મુશ્કેલી નહીં પડે
•ખાનગી બંદરોને પ્રોત્સાહન અપાશે
•બધા ભારતીયોને યુનિવર્સલ  સિક્યુરિટી આપવાની દિશામાં પ્રયાસો
•20 હજાર કરોડ રૂ.ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડની જાહેરાત
•4 હજાર મેગાવોટના પાંચ પાવર પ્લાન્ટ સ્થપાશે
•રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે 150 કરોડ રૂ.
•લઘુમતીઓ માટે નવી મંઝીલ યોજનાની જાહેરાત
•આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સેટુ યોજના હેઠળ 1,000 કરોડ રૂ.
•દાવો કર્યા વગરના પીપીએફ અને ઇપીએફના પૈસા ગરીબો માટેફાળવી દેવાશે
•સિંચાઈ યોજના માટે 5,300 કરોડ રૂપિયા
•ગરીબો માટે અટલ પેન્શન યોજના તેમજ પ્રધાનમંત્રી વીમા યોજનાની શરૂઆત કરાશે
•મનરેગા માટે 34,699 કરોડ રૂ.ની ફાળવણી
www.nlparmar.blogspot.in

•નાના ઉદ્યોગો માટે વીસ હજાર કરોડ રૂ.ની જોગવાઈ
•જન ધન યોજનાને પોસ્ટઓફિસ સાથે જોડાશે
•દરેક ગરીબ વ્યક્તિને 2 લાખ રૂ.નો વીમો મળશે
•નાના અને સીમાંત ખેડૂતો પર વધારે ધ્યાન અપાશે
•ખેડૂતોને અપાશે 8.5 લાખ કરોડ રૂ.ની લોન
•બીજો પડકાર સરકારી ખોટ
•દેશ માટે પહેલો પડકાર ખેતીથી ઓછી આવક
•ગરીબો માટે ચાલતી યોજના યથાવત રહેશે
•જરૂરિયાતવાળા લોકો સુધી ગેસ સબસિડી ડાયરેક્ટ પહોંચી રહી છે
•1 એપ્રિલ, 2016થી GST લાગુ કરાશે
•માઇક્રો ઇરિગેશન માટે 5,300 કરોડ રૂ.ની ફાળવણી
•ગ્રામીણ વિકાસ ફંડ માટે 25 હજાર કરોડનું ફંડ
•આવતા વર્ષે સાતમાં પગારપંચની જોગવાઈ લાગુ કરવામાં આવશે
•1 લાખ કિલોમીટર પાકા રસ્તા બનાવવાનું આયોજન
•રાજકોષી ખાધ લક્ષ્ય પ્રમાણે 4.1 ટકા રહેશે
•ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની જરૂર
•યુવાનોને રોજગારી મળે એના પર ધ્યાન કેન્દ્રિત કરાશે
•જીડીપી 10 ટકાથી વધે એવો માહોલ બનાવ્યો
•2022 સુધી કરીશું ગરીબી નાબૂદ
•મોંઘવારી દર 5.1 ટકા, અમે મોંઘવારી પર કાબૂ મેળવ્યો
•રૂપિયો 6.4 ટકા મજબૂત થયો
•2022 સુધી દરેકને મળશે પોતાનું મકાન
•2022 સુધી દરેક ઘરના એક સભ્યને મળશે રોજગારી
•2014-15માં પચાસ લાખ શૌચાલયો બનાવાયા, 6 કરોડ ટોઇલેટ્સ બનાવવાનું લક્ષ્ય
•જનધન મોબાઇલ યોજનાનો ઉપયોગ લોકો સુધી સબસિટી પહોંચાડવા માટે કરવામાં આવશે 

INFO BY NARENDRASINH PARMAR

Today's bujet news

Gujrat University m.com sem3 result

  Gujarat University  m.com sem3 result declare...
            click here see your result

Language case stutas

Today's news update (28/2/2015)

28 febuary science day

સી.વી.રામન
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.
ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ. વિજ્ઞાન વારસો રામનના પિતાજી ચંદ્રશેખર પણ ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક થયા હતા. આમ, બાળક વેંકટને નાનપણથી જ ભૌતિક વિજ્ઞાનનો વારસો મળ્યો હતો.એક પ્રતિભાશાળી વિજ્ઞાની આપણા દેશમાં થઇ ગયા. એમણે પોતાના જીવન દરમિયાન ૪૬૫ જેટલાં પ્રકાશનોથી આ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. ધ્વનિ પ્રકાશ, રંગ, ખનીજ, ફૂલોના રંગો જેવી બાબતોમાં એમનું મહામૂલું પ્રદાન છે. જન્મસ્થળ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિન્દુ, બ્રાહ્નણ પરિવારમાં ૭ નવેમ્બર, ૧૮૮૮ના રોજ સર સી.વી. રામનનો જન્મ થયો. અભ્યાસ અને પ્રયોગો અગિયાર વરસનીનાની વયે રામને મેટ્રિકની પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી.આગળ અભ્યાસ માટે ૧૯૦૨ના વર્ષમાં તેઓ ચેન્નઇની જાણીતી પ્રેસિડન્સી કોલેજમાં જોડાયા. આ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર ઇલિયટ હતા. આ નાનકડા વિદ્યાર્થીને જોતાં જ તેઓ બોલી ઊઠ્યા, ‘બાબા, તારી ઉંમર કેટલી?’ રામને જવાબમાં ૧૩ વર્ષ કહ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. ૧૯૦૪માં બી.એસસી.ની પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાનના વિષય સાથે કોલેજમાં રામન પ્રથમ નંબરે પાસ થયા. આ માટે સુવર્ણચંદ્રક પણ મળ્યો. અહીં જ તેમણે પ્રિય વિષય ભૌતિક વિજ્ઞાન સાથે એમ.એસસી.નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની સાથોસાથ તેઓ આપમેળે જ કોલેજમાં પ્રયોગો કરતા હતા. આ પ્રયોગોના પરિણામે એમણે પ્રકાશના વિવર્તન અંગે સંશોધન કર્યું. એમાં એમને સફળતા પણ મળી. રામને આ શોધના આધારે લેખ તૈયાર કર્યો અને લંડનના એક સંશોધન સામિયકમાં છપાવા મોકલ્યો. આ લેખ સ્વીકારાયો અને નવેમ્બર ૧૯૦૬ના અંકમાં છપાયો. ત્યાર પછી રામને ત્રિપાર્શ્વ કાચનો પ્રયોગ હાથમાં લીધો. આ પ્રયોગ કરતાં કરતાં એમણે વિશિષ્ટ પ્રકારના પ્રકાશની શોધ કરી. આ રીતે રામને પ્રયોગો કરતાં કરતાં અનેક સિદ્ધિહાંસલ કરી. નાણાખાતામાં નોકરી દરમિયાન પણ તેમના ઘણા સંશોધન લેખ પ્રગટ થયા. દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં રામનની ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમણૂક થઈ. સોળ વર્ષ કોલકાતા યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ તેઓ બેંગલુરુમાં ‘ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’માં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર તરીકે જોડાયા. છેલ્લે તેમણે ‘રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’માં સેવા આપી હતી. ઇ.સ.૧૯૬૪માં એમને ‘ભારતરત્ન’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. નવેમ્બર ૨૧, ૧૯૭૦ના રોજ બેંગલુરુમાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તેમના રહેઠાણમાં તેમનું નિધન થયું. રામને તેમના જીવનકાળ દરમિયાન અગત્યનું સંશોધન કાર્ય કર્યું હતું. આવા હતા આપણા આ મહાન ભારતીય વૈજ્ઞાનિક!
સંશોધને અપાવી સિદ્ધિસર સી.વી. રામને બિલોરી કાચમાંથી પ્રકાશનું કિરણ પસાર કરી જોયું. એમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. પારદર્શક પ્રવાહીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર કરી જોયું, તો એમને જુદાં જુદાં રંગની રેખાઓ દેખાઇ. આ સંશોધનને એમણે ‘રામન ઈફેકટ’ નામ આપ્યું. એની વ્યાખ્યા એમણે આ રીતે આપી, ‘જો પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થાય તોપ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઇમાં ફેરફાર માલૂમ પડે છે.


√  SCIENCE DAY SPECIAL......
    JUO SCIENCE TOYS
 
 click here to see all


Feb 27, 2015

Talati nu karyachheta nakki karva babat

HSC ANE SSC NI KAMGIRI MA HOY TEVA SIXAKO NE CHHUTA KARVA BABAT

Kutch jilla time change babat

8 mi march rajya kaxa ni mahila din ni ujavani kautch ma karva babat

૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ

૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્‍વીકાર કરશેઃ વેતન વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે

નવી દિલ્‍હી : ૭માં વેતનપંચથી પગારમાં ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર કર્મચારીઓને ઝાટકો લાગી શકે છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવાની ભલામણ કરી છે. કેન્‍દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો એવા કર્મચારીઓના પગાર વધારા ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર ભાગે છે અને જેમની કામગીરી અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૪માં નાણાપંચનો રિપોર્ટ મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં નાણાપંચે સરકારી કર્મચારીઓની વેતન વૃદ્ધિને તેમની ઉત્‍પાદકતા સાથે જોડવાની ભલામણ કરી છે. સામાન્‍ય રીતે સરકાર નાણાપંચની ભલામણોને સ્‍વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને કર્મચારીઓની ઉત્‍પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને સંરચના બદલીને વેતન અને ઉત્‍પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.
નાણાપંચનું કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્‍દ્રનો વેતન અને ભથ્‍થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્‍ય તમામ કર્મચારીઓનું વાર્ષિક વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્‍થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં રાજયોના કર્મચારીઓનો વ્‍યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને પ,૪૯,૩૪પની વચ્‍ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી જણાવ્‍યુ કે, ૭માં વેતનપંચનો કેન્‍દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્‍દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્‍થામાં વધારા અંગેની રાષ્‍ટ્રીય નીતિ બનાવવી જોઇએ.

Crc/ brc/ urc internet conection babat

Junagadh ss khali jagya list

Today's recruitment

Kutch jilla ss jagya list

Amareli dist ss khali jagya list

Today's news update(27/2/2015)

ss.khali jagya list Mahesana


Feb 26, 2015

Amareli dist ss khali jagya list

Narmada dist ss khali jagya list

Dahod ss khali jagya list

Bhavnagar ss khali jagya list

Ananad ss khali jagya list

Ananad ss khali jagya list

Palanpur ss khali jagya list

Gandhinagar ss khali jagya list

Valasad ss khali jagya list

Rajakot ss khali jagya list